બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ મંત્રી શ્રી લીલાધરભાઈ વાઘેલા નુ આજે દુ:ખદ અવસાન…..

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા.,

બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ મંત્રી શ્રી લીલાધરભાઈ વાઘેલા નુ આજે દુ:ખદ અવસાન થયું છે. ગાંધીનગર ખાતે અંતિમ શ્વાસ છોડ્યા. પાર્થિવ દેહ ને ડીસા લાવ્યાં ના અહેવાલો માં મળ્યા છે. ઠાકોર સમાજ માટે રાજકરણી અને આગેવાન એવા લીલાધર ભાઈ વાઘેલાનાં નિધન થી સમાજને એટલી મોટી ખોટ પડી ગઈ છે કે કદી પુરી ન શકાય. ભગવાન ને ગમ્યું તે ખરું એ સાચું, પણ ભગવાન તેમના પરીવાર ને દુ:ખદ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા

Related posts

Leave a Comment